ભક્તિનગર (રવાપર નદી) : શિવાભાઈ રાજાભાઈ હાંસલપરાનું અવસાન

- text


મોરબી : ભક્તિનગર (રવાપર નદી) નિવાસી શિવાભાઈ રાજાભાઈ હાંસલપરા (ઉ.વ. ૭૫), તે વિનોદભાઈના પિતાનું તા. ૭/૧૦/૨૦૨૦ બુધવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. સાગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (વિનોદભાઈ શિવાભાઈ હાંસલપરા (મો. ૯૭૧૪૩ ૨૯૫૧૧), જગદીશભાઈ દેવશીભાઈ હાંસલપરા (મો. ૯૯૭૯૦ ૭૦૭૯૭), રમેશભાઈ દેવશીભાઈ હાંસલપરા (મો. ૯૯૧૩૧ ૪૯૭૩૬), જગદીશભાઈ અમરશીભાઈ હાંસલપરા (મો. ૯૫૮૬૩ ૦૮૨૫૮))

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text