રાતીદેવળી ગામમાં યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

રાતીદેવળી ગામમાં રહેતા 20 વર્ષીય વસંતભાઇ રમણીકભાઇ વોરાએ ગઈકાલે તા. 23ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text