પાર્વતીબેન છગનભાઇ ચડાસણીયાનું અવસાન : બેસણું-લૌકિકપ્રથા મોકૂફ

- text


મોરબી : પાર્વતીબેન છગનભાઇ ચડાસણીયા તે જેરામભાઈ છગનભાઇ ચડાસણીયા, મનહરલાલ, અમરશીભાઈ અને મહેશભાઈ છગનભાઇ ચડાસણીયાના માતાનું તારીખ 20/08/2020ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા મોકૂફ રાખેલ છે. સગા-સ્નેહીઓ, ચીર-પરિચિતો મોબાઈલ નંબર 9909561122, 9825459788, 6353777291 અને 9925643974 પર શોક-સાંત્વના સંદેશ પાઠવે એવો અનુરોધ ચડાસણીયા પરિવારે કર્યો છે.

- text

- text