- text
મોરબી : ગુજરાત હાઈકોર્ટ દ્વારા રીટ પીટીશન તથા મોરબી કલેકટરના જાહેરનામા તથા ભારત સરકાર દ્વારા પણ વિશ્વભરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાઈરસ COVID-19 ના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ તકેદારીના ભાગરૂપે જાહેર સ્થળોએ વધારે માત્રામાં જનસમુહને ભેગા નહિ થવા તાકીદ કરવામાં આવેલ છે. જેથી, જાહેર જનતાને આ મહામારીને વધુ ફેલાવતી અટકાવવા સલામતીના ભાગરૂપે સહકાર આપવા મોરબી જિલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ, શ્રી એ.ડી.ઓઝાએ અનુરોધ કરેલ છે.
- text