મોરબીમાં પ્રાકૃતિક અપક્વ આહાર શિબિર હાલ પૂરતી મુલત્વી

- text


મોરબી : મોરબીમાં આગામી તા. 8 માર્ચના રોજ નવી ભોજનપ્રથા અંતર્ગત એક દિવસીય પ્રાકૃતિક અપક્વ આહાર શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વકતાસ્થાને બી. વી. ચૌહાણ ઉપસ્થિત રહેનાર હતા. જો કે અનિવાર્ય સંજોગોને કારણે હાલ પૂરતી આ શિબિર મુલતવી રહી હોવાનુ આયોજકોએ એક અખબારી યાદીમા જણાવ્યુ છે.

- text