મોરબીના ઔદીચ્ય વિદ્યોતેજક મંડળનો ઇનામ વિતરણ સમારંભનું આયોજન

- text


મોરબી : મોરબીના ઔદીચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા આગામી તા. 8 ઓક્ટોબરના રોજ સાંજે 5 કલાકે વાંકાનેર દરવાજા પાસે આવેલ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સમાજના લોકોને આવવા માટે સંસ્થાના પ્રમુખ જગદીશચંદ્ર ભટ્ટ તથા મહામંત્રી હિમાંશુ વ્યાસએ આમંત્રણ આપ્યું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text