ઇન્ટરનેશનલ માર્કેટમાં ધૂમ મચાવતા મોરબીના લેખક મનીષ સુથારના બે પુસ્તકો

- text


બન્ને પુસ્તકો એમેઝોન અને ફ્લિપકાર્ટમા પણ ઉપ્લબ્ધ : આ પુસ્તકો વેકેશન દરમિયાન બાળકોના વાંચન માટે શ્રેષ્ઠ

મોરબી : મોરબીના લેખકના બે ઈંગ્લીશ પુસ્તકો ઇન્ટરનેશનલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. આ બન્ને પુસ્તકો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે. જો કે મોરબીના આ લેખક હજુ ત્રીજું પુસ્તક પણ લખી રહ્યા છે.

મોરબીના લેખક મનીષભાઈ સુથારે લખેલ સેમ્બલેન્સ ઓફ લાઈફ પુસ્તક જે રાજકોટ અને મોરબીના શૈક્ષણિક પાસાઓ પર પ્રકાશ પાડે છે. જ્યારે બીજું પુસ્તક બેયોન્ડ ટ્રેડિશન્સ જૂની અને નવી પેઢીના સંઘર્ષની વાત રજૂ કરે છે. આ બન્ને ઈંગ્લીશ પુસ્તકો ઇન્ટરનેશનલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે.

- text

આ બન્ને પુસ્તકો વેકેશન દરમિયાન બાળકોના વાંચન માટે શ્રેષ્ઠ છે. જો કે હજુ આ લેખક પોતાનું ત્રીજુ પુસ્તક લખી રહ્યા છે. તેઓના બે પુસ્તકો એમેઝોન અને ફ્લિપકાર્ટમા પણ ઉપલબ્ધ છે. ઉપરાંત આ પુસ્તક ખરીદવા માટે લેખક મનીષભાઈ સુથાર મો.નં. 79844 46466 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text