મોરબી : મોરબીના યુવા અને તજજ્ઞ ધારાશાસ્ત્રી ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીયાનો આજે જન્મદિવસ હોવાથી યુવા વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા ચિરાગભાઈ કારીયાને તેના મોબાઈલ નંબર 9825685086 ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
મોરબી : મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો...