મોરબીના જાણીતા લોકસાહિત્યકાર અશ્વિન પ્રજાપતિનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના જાણીતા લોકસાહિત્યકાર અને પ્રજાપતિ સમાજનું ગૌરવ એવા અશ્વિન પ્રજાપતિનો આજે જન્મદિવસ છે. પ્રમાણિકતા, કર્તવ્યનિષ્ઠા, કાર્યકુશળતા, નિપુણતા , અનુશાસનપ્રિયતા અને લાગણીઓનો મહાસાગર, આ બધા ગુણોના સુભગ સમન્વય તેમજ માં ભગવતી અને સરસ્વતી બંનેની અસીમ કૃપાથી સ્વયં સ્ફુરીત લોકસાહિત્ય ની સરવાણી જેમના મુખે વહે છે તેવા અશ્વિન બરાસરાને આજે જન્મદિવસે વડીલો, મિત્રો, સ્નેહીજનો તરફથી જન્મ દિવસની શુભકામનાઓ મળી રહી છે.

- text

- text