મોરબીમાં ૨૬મીએ નૂતન યજ્ઞો પવિત ધારણ વિધિ યોજાશે

- text


મોરબી : મોરબીમાં આગામી તા. ૨૬ના રોજ ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે નૂતન યજ્ઞો પવિત ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુકલના આચાર્ય પદે નૂતન યજ્ઞો પવિત ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિધિ તા. ૨૬ના રોજ સવારે ૮ કલાકે મોરબી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વાંકાનેર દરવાજા બહાર, બાલમંદિર સામે યોજાશે. વધુ વિગત માટે વિપુલભાઈ શુક્લ મો.નં. ૯૮૨૫૨ ૩૧૭૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text