મોરબીમાં વિજશોક લાગતા બાળકનું મોત

- text


મોરબી : મોરબીના રોહિદાસપરામાં રહેતા મિત ચંદ્રેશભાઇ સાગઠીયા ઉવ ૬ ને પોતાના ઘરે ઇલેક્ટ્રીક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું, ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text