હડમતિયા : સનાતન આશ્રમમાં ભવ્ય સંતવાણીનું આયોજન

- text


“ધજા દેખી ધણી સાંભળે દેવળ દીખે દુ:ખ જાય, દર્શન કરતા રામાપીરના પંડના પ્રચીત જાય.”

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામથી ૨ કિ.મી દુર લજાઈ-હડમતિયા રોડ પર આવેલ “સનાતન આશ્રમ ” રામદેવપીરની જગ્યામાં ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ સંતવાણીના મુખ્ય કલાકાર “કરશન સાગઠીયા” ગ્રૃપ ભજનની રમઝટ બોલાવશે તેમજ આ સંતવાણીનો લ્હાવો લેવા સૌ કોઈ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામા આવે છે.
આશ્રમના ગાદીપતી નરેશદાસબાપુ ગુરુશ્રી નરશીદાસબાપુના શિષ્ય છે તેમજ શિષ્યા નિર્મળદાસ માતાજીના સાનિધ્યમાં સંતવાણીનો કાર્યક્રમ તા. ૧/૪/૨૦૧૮, રવિવાર સમય : ૯.૩૦ કલાકે તેમજ મહાપ્રસાદનો સમય સાંજે ૬ કલાકે રાખેલ છે.

- text

- text