મોરબીના જોધપરનદી ગામેથી સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબીના જોધપર નદી ગામેથી સગીરાનું અપહરણ થતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો જોધપરનદી ભડીયાદ રોડ તા.જી.મોરબી વાળની સગીરવયની પુત્રીને રાહુલ મોતીભાઇ ઉર્ફે કાળુભાઇ બારૈયા કોળી રહે. રતનપર દશામાં મંદીર પાસે સુરેંદ્રનગર વાળો લલચાવી ફોસલાવી લગ્‍ન કરવા ના ઈરાદે બદકામ કરવાના ઈરાદે ભગાડી લઈ જઈ અપહરણ કરી જતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

- text

આ મામલે ઇ.ચા.સીપીઆઈ પી.કે.લીલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text