મોરબી : ગૃહકંકાસમાં ગળેફાંસો ખાઈ લેતો યુવાન

- text


મોરબી : મોરબીના ભળીયાદ ગામે ગૃહકંકાસ થઈ કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક ભળીયાદ ગામે હરિઓમ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ મનુભાઈ પરમાર ઉ.30 નામના મજૂરીકામ કરતા યુવાને ગઈ સાંજે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકલેશના કારણે યુવાને આપઘાત કાર્યનું ખુલવા પામ્યું છે.

 

- text