માળીયા તાલુકાના પૂર અસરગ્રસ્તોની વહારે મોરબી “પાસ”ની ટિમ

- text


મોરબી : મોરબી જીલ્લા ના માળિયા તાલુકા મા પુર આવવાથી ત્યાંના લોકોને મદદ કરવા માટે મોરબી જીલ્લા પાસ ટીમ દ્વારા આ પુર મા અસરગ્રસ્ત લોકો ને મદદ કરવા માટે વૈભવનગર સોસાયટી ગીતાંજલી સ્કુલ નજીક મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યુ છે.તો દરેક પાટીદાર સમાજ ના વ્યક્તિ એ મિટિંગ મા પધારવા અનુરોધ કરાયો છે.

- text

વધુમાં પાસ ના સોસ્યલ મીડિયા કન્વીનર રવિ ક્લારિયાએ જણાવ્યું હતું કે પૂર અસરગ્રસ્તોને જીવન જરુરી ચીજવસ્તુઓની મદદ કરવા માગતા હોય તે મિત્રોએ મોરબી જિલ્લા પાસ ટીમના મનોજભાઈ પનારા 98255 23430,મનોજભાઈ કાલરીયા 99741 85336,સંજયભાઈ અલગારી 99255 65536 નો સંપર્ક સાધવો

 

- text