મોરબી જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીની લાઈવ અપડેટ માટેની લિંક..
મોરબી જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીના લેટેસ્ટ પરિણામો જાણો મોરબી અપડેટની સાથે એક જ પેજ પર..એક જ જગ્યાએ..
આ માટે નીચેની લિંક ઓપન કરી રિફ્રેશ કરો...
મોરબી જિ. પં.ની જેતપર બેઠકની જસમતગઢ ગ્રામ પંચાયત સમરસ જાહેર
જિલ્લા પંચાયત ચેરમેન અજય લોરીયા પ્રયાસથી 23 માંથી 15 ગ્રામ પંચાયત સમરસ બની
મોરબી : મોરબી જિલ્લામાં આગામી 19 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે....
મોરબી જિલ્લાની જેતપર સીટ હેઠળના 23 માંથી 13 ગામો સમરસ જાહેર
અજય લોરિયા સમરસ ગ્રામ પંચાયતને રૂ. 1 લાખની સહાય અપાશે
મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા સરાહનીય અને આવકારદાયક પહેલ કરી...
મોરબી જિલ્લામાં સમરસ ગ્રામપંચાયતો માટે પ્રયાસો તેજ
ગત ચૂંટણીમાં 95 ગ્રામ પંચાયત સમરસ થઈ હતી : જિલ્લાની કુલ 358 માંથી 315 ગ્રામ પંચાયતોમાં જામશે ચૂંટણી જંગ, સરપંચ અને સભ્યો બનાવા માટે...
તમે કામ લઈને આવો, ગાંધીનગરના દરવાજા ખુલ્લા જ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મોરબી માટે ખાસ કાર્યક્રમમાં આવવું છે : મોરબીના ઉદ્યોગપતિઓએ મુખ્યમંત્રીની રજત તુલા કરી
મોરબી : મોરબીમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું...
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે મોરબી ભાજપનું સ્નેહમિલન
મોરબી : આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું દિવાળી સ્નેહમિલન યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આગમનને લઇ વહીવટી તંત્ર પણ...
મોરબી તાલુકા “આપ” ના પ્રમુખનું રાજીનામું
મોરબી : મોરબી તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રફુલભાઈ છગનભાઈ હોથીએ મોરબી તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધાની જાહેરાત કરી હતી....
31મીએ હાર્દિક પટેલ મોરબીમાં જનચેનતા સંમેલન ગજાવશે
રવાપર ખાતે જાહેર સભાને સંબોધશે : મોરબી કોંગ્રેસ દ્વારા જોરશોરથી તૈયારી
મોરબી : આઠ મહિનાના લાંબા સમયગાળા બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ આગામી...
ધ રોયલ પોઇન્ટ : દિવાળીની રજામાં રિયલ ગેમનું એડવેન્ચર કરાવી દેશે જલસો
સૌરાષ્ટ્રનો પ્રથમ સૌથી મોટો ગેમઝોન, દિવાળી નિમિત્તે ટીકીટ ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ
ગો કાર્ટીંગ, પેઇન્ટ બોલ, બોલિંગ, રાયફલ શૂટિંગ, આર્ચરી અને સુમો રેસલિંગ સહિતની અનેકવિધ...
કાલે અલ્પેશ કથીરિયા મોરબીમાં : પાસમાં ફરી સળવળાટ
સરદાર પટેલ જયંતિ પહેલા પાટીદાર અનામત આંદોલનના ખોટા કેસ પરત ખેંચી 14 પરિવારને નોકરીનો વાયદો પૂર્ણ કરવાનો મુખ્ય ધ્યેય
મોરબી : પાટીદાર અનામત આંદોલનમાં શહીદ...