વાંકાનેરમાં ઝેરી દવા પી લેતા યુવકનું મોત
વાંકાનેર : વાંકાનેરમાં ઢુવા-માટેલ રોડ પર બ્રાવેટા સીરામીક કારખાનામાં રહી કામ કરતા 24 વર્ષીય મહેશસીંગ તરુણસિંગએ ગઈકાલે તા. 3ના રોજ બપોરના સમયે કોઇ કારણસર...
તા.17 મીએ ‘તૌકતે’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના : 150 કીમીની ઝડપે પવન...
વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ અપાઇ : 14 જિલ્લા કલેકટર સાથે વિડીયો કોંફરન્સથી બેઠક યોજી
દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં...
વાંકાનેરમાં જમીન પંચાવી પાડવા પ્લોટ ઉપર ઓરડી ખડકી દીધી : લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ...
પ્લોટના મૂળ માલીકે ફરિયાદ નોંધાવતા ડીવાય.એસ.પી.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
વાંકાનેર : વાંકાનેરમાં એક શખ્સે જમીન પાચવો પાડવા માટે પારકા પ્લોટમાં ઓરડી ખડકી દીધી હતી....
હવે વાંકાનેરના દર્દીઓને ડાયાલીસીસ માટે રાજકોટ-મોરબીના ધક્કા નહિ ખાવા પડે
સરકારી હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ : ક્ષત્રિય યુવાનની જહેમત રંગ લાવી : ડાયાલીસીસના છ મશીન વસાવાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કિડનીના દર્દીઓને ડાયાલીસીસ માટે અત્યાર...
જમીનના ઝઘડામાં મારામારી, ત્રણ ઘાયલ
વાંકાનેરના લુણસર ગામની ઘટનામાં બે શખ્સો સામે નોંધાયો ગુન્હો
વાંકાનેર :વાંકાનેરના લુણસર ગામે જમીનની લેતી-દેતી મામલે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ...
માટેલધામ ખાતે અષાઢી બીજે યોજાતો ડાકનો કાર્યક્રમ બંધ રહેશે
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં માટેલ ધરા નજીક આવેલ આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે અષાઢી બીજે ડાકનો કાર્યક્રમ કોરોના મહામારીને પગલે બંધ રાખવામાં આવ્યો છે.
માટેલ ગામમાં...
વાંકાનેરમાં નંબર પ્લેટ વગરના ટ્રકે એક સાથે ચાર મોટર સાયકલનો બુકડો બોલાવ્યો : એક...
વાંકાનેર જકાત નાકે એક સાથે આઠ રસ્તાઓ જ્યાં ભેગા થાય છે ત્યાં અકસ્માત : પોલીસ તંત્રની ઘોર બેદરકારી ઉડીને આંખે વળગી
વાંકાનેર : વાંકાનેર-મોરબી નેશનલ...
વાંકાનેર શહેર ભાજપ સંગઠનના નવા હોદેદારોની નિમણુંક કરાઇ
મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ...
વાંકાનેર : બુધવારે ત્રણ સબ સ્ટેશનો હેઠળના વિસ્તારમાં વીજળી નહિ મળે
વાંકાનેર : વાંકાનેર વિભાગનું 66 કેવી મકનસર સબ સ્ટેશન તા.18ને બુધવારના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તથા 66 કેવી લાકડધાર -2...
વાંકાનેરના જય જાગનાથ મહાદેવની સાંજની મહાઆરતીનો લાભ લેવા ભાવિકોને નિમંત્રણ
વાંકાનેર : વાંકાનેરના જય જાગનાથ મહાદેવ (મોટરેશ્વર મહાદેવ) મંદિરે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસ હોય સાંજે 7/30 કલાકે મહાઆરતીનો લાભ લેવા...