નાની વાવડી ગામે વિદ્યાર્થી-આગેવાનો દ્વારા ચક્કાજામ
આજ રોજ વહેલી સવારે નાની વાવડી ગામે એસટી બસો રોકવાનો મામલો બન્યો હતો, જેમાં બસો મોડી વહેલી આવતી હોય અને અમુક સ્થાને ઉભી રહેતી...
ટંકારા : વહેલી સવારે છાપા ભરેલી કુઝર બંધ ટ્રકમાં ઘુસી ગઈ
ટંકારા પાસે રાજકોટ મોરબી રોડ પર છાપાભરેલી કુઝર બંધ ટ્રક પાછળ ધુસી જતા કુઝરમા મુસાફરી કરતા બે આદીવાસી મજુર ધાયલ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા...
મોરબી : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની રજૂઆતથી મોરબી વિધાનસભા વિસ્તારનાં ૧૩.૩૦ કરોડનાં રોડ કામોને મંજુરી
જેતપર ગામથી જોડતો નદી પરનાં બ્રીજ સાથેનો રોડ ૮.૫૦ કરોડ રૂ.નાં ખર્ચે મંજુર : બોડકી ખીરસરાને જોડતો રોડ ૨.૩૦ કરોડનાં ખર્ચે મંજુર : કાજરડા...
ટંકારા : આર્ય સમાજ સંસ્થા દ્વારા વેદોપચાર અભિયાન છેડવામા આવ્યુ
ટંકારા : મહષિઁ દયાનંદજીએ સ્થાપેલા આયઁધમઁને વેગ આપવાનુ કામ કરતી આયઁસમાજ સંસ્થા દ્વારા તાજેતરમા વેદોપચાર અભિયાન છેડવામા આવ્યુ હતુ. જેમા લોકોના ઘરે જઈને વૈદિક...
મોરબી અને ટંકારામાં રાત્રીના ધીમીધારે અડધો ઇંચ વરસાદ
મોરબી : મોરબી જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. બીજા રાઉન્ડમાં મેઘરાજા ધીમા પગલે કૃપા વરસાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં ગુરૂવાર સવારે 7...
મોરબી : જીએસટી અંગે કલેકટર સાથેની બેઠકમાં ઉદ્યોગકારો-વેપારીઓએ હૈયાવરાળ ઠાલવી
સિરામિક, ઘડિયાળ, મીઠા સહિતના ઉદ્યોગો અને વેપારીઓ જીએસટીનાં કરમાળખાના ઉચા દર તથા કાયદાની વિસંગતતાને લઈ સંભવિત મુશ્કેલીઓને રજૂ કરી
મોરબીમાં જીએસટી અંગે કલેકટર સાથેની બેઠકમાં...
હળવદ : અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી ૧૦ જગ્યાને કાયમી રીક્ષા સ્ટેન્ડ જાહેર...
હળવદ શહેરમાં દિન પ્રતીદિન ટ્રાફિક વધતો જાય છે. રીક્ષા, છકડો રીક્ષા જેવા વાહનોની સંખ્યામાં ઊતરોતર વધારો થતો જાય છે. આ વાહનોના પાર્કિંગ માટે કોઈ...
મોરબી : જાગરણની રાત્રે રોમિયોગીરી કરતા ૫૦ છેલબટાઉને પોલીસે પાઠ ભણાવ્યો
મોરબીમાં યુવતીઓએ જાગરણ કરીને જયાપાર્વતી વ્રતની ઉજવણી કરી
મોરબી : બે તીથીઓને કારણે યુવતીઓએ સોમ અને મંગળવારે જાગરણ કરીને જયાપાર્વતી વ્રતની ઉમંગભેર ઉજવણી કરી હતી....
મોરબીમાં સ્વચ્છ ભારત વિષય અંતર્ગત સ્પર્ધા યોજાશે
મોરબીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૭ માં જીલ્લા કક્ષાની સ્પર્ધા તા.૧૮ જુલાઈના રોજ સવારે ૯:૩૦ કલાકે ધી.વી.સી.ટેક હાઇસ્કુલ ખાતે આયોજન...
મોરબી : આતંકવાદ સામે પગલા લેવા કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબુત કરવાની માંગ
વિશ્વ હિંદુ પરિષદના સેક્રેટરી નિર્મિત કક્કડએ આતંકવાદ સામે સમયસર પગલા લેવા પી.એમ. નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરી
મોરબી : હાલમાં અમરનાથ યાત્રામાં જતા યાત્રાળુ...