તા.17 મીએ ‘તૌકતે’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના : 150 કીમીની ઝડપે પવન...
વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ અપાઇ : 14 જિલ્લા કલેકટર સાથે વિડીયો કોંફરન્સથી બેઠક યોજી
દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં...
ઢુંવા નજીક ફેકટરીમાં શોર્ટ સર્કિટથી આગ : વ્યાપક નુકશાન
રફાળીયા નજીક ડીઝલ ભરેલું ટેન્કર અકસ્માતગ્રસ્ત થતા ફાયર ટીમ દોડી
મોરબી : વાંકાનેરના ઢુંવા નજીક ફેકટરીમાં આગ લાગતા મોરબી ફાયર ટીમે ફોમનો મારો ચલાવી આગ...
બે જિલ્લાની હદના પ્રશ્ને વાંકાનેર – રાજકોટ હાઇવે બિસ્માર : અકસ્માતનો ભય
મોરબી જિલ્લાની હદમાં માર્ગ બન્યો : રાજકોટની હદમાં ગાબડાનું સામ્રાજ્ય
વાંકાનેર : મોરબી અને રાજકોટ જિલ્લાની હદના કારણે બે જિલ્લા વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોવાથી...
14 મે (કોરોના) : આજે 34 નવા કેસની સામે 89 સાજા થયા, ફાયર વિભાગે...
મોરબી જિલ્લામાં આજે 34 નવા કેસ જાહેર કરાયા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6211 કેસમાંથી 5127 સાજા થયા
જ્યારે સરકારી આંકડા...
સોનાના વાયદામાં રૂ.2,243 કરોડ અને ચાંદીમાં રૂ.2,881 કરોડના વેપાર સાથે ભાવમાં તેજીનો માહોલ
બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ : ક્રૂડ તેલમાં વૃદ્ધિ : કોટન, મેન્થા તેલ, રબરમાં નરમાઈ : કપાસ, સીપીઓમાં સુધારાનો સંચાર
બુલડેક્સ ફ્યુચર્સમાં 121 પોઈન્ટ અને...
નવલખી બંદર નજીક બાર્જ ડુબ્યુ : 6 ખલાસીનો બચાવ, 1500 ટન કોલસો પાણીમાં ગરક
મોરબી : નવલખી બંદર પાસે બાર્જ ડૂબયું હોવાની દુર્ઘટના સર્જાય હતી. જો કે સદનસીબે બાર્જમાં રહેલા તમામ 6 ખલાસીઓનો આબાદ બચાવ થઈ ગયો હતો....
સંભવિત વાવાઝોડાને પગલે નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું
મોરબી : ઈન્ડિયન મેટેરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ ગુજરાતમાં 18 મેએ વાવાઝોડું આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ અંગે IMDએ ગુરુવારે એક ચેતવણી જાહેર કરી...
મોરબીની સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વારે મસમોટા ખાડાથી અકસ્માતનું જોખમ
મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના મેઈન ગેઇટ સામેના રોડ ઉપર ઘણા સમયથી મસમોટો ખાડો પડી ગયો છે. આ ખાડો જોમખી હોવાથી અકસ્માતનું જોખમ ઉભું...
માધવ સુઝુકીમાં અખાત્રીજ અને ઇદની સ્પે. ઓફર્સ : સ્કુટરની ખરીદી ઉપર એસેસરીઝ અને હેલ્મેટ...
બાઇક ઉપર 14 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ : ઓફર માત્ર 17 મે સુધી જ
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માધવ સુઝુકી અખાત્રીજ અને ઇદની સ્પેશિયલ ઓફર...
કોરોના પીડિતો અને પરિજનોને સરકાર સહાય આપે : પરેશ ધાનાણી
સરકારની તાકાત મોતના આંકડા છુપાવવાંમાં જ ખર્ચાઈ : ધાનાણી
સામાન્ય માનવી કહે છે કે, મોદી સાહેબ અમે તમને મત આપ્યા અને તમે અમને મોત? જ્ઞાન...