કોલગેસ પર પ્રતિબંધ : સીરામીક ઉદ્યોગ માટે આફત કે અવસર !!
સીરામીક ઉદ્યોગ માટે કોલગેસનો ત્યાગ ફાયદાકારક કે નુકસાનકારક ?
સસ્તી અને ગળાકાપ હરીફાઈમાં આપણે આપણાં શહેર અને ઉધોગનું જ નુકસાન તો નથી કરી રહ્યા ને...
પ્રદુષણ ઓકતા મોરબીના કોલગેસ સિરામિક પ્લાન્ટ બંધ કરવા એનજીટીનો આદેશ
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશને પગલે મોરબીના ૫૦૦ જેટલા સિરામિક એકમોને ફટકો
એનજીટીના આદેશનું ચુસ્ત પણે પાલન કરાશે : જીપીસીબી
બે લાખ લોકોની રોજગારીનો પ્રશ્ન હોય એનજીટીના...
સીરામીક લેબનું કામ હવે આસાન : ટંકારાનાં દસ પાસ યુવાને જાતે બનાવી એપ્લિકેશન
ટંકારા : તાલુકાનાં નસિતપરમાં રહેતાં ૧૦ પાસ વ્યક્તિ આનંદભાઈ મનસુખભાઇ બરાસરાએ સીરામીક ઉદ્યોગમાં વપરાતા સૂત્રોની એપ્લિકેશન 'સીરામીક ટૂલ્સ' બનાવી, જે સીરામીક ઉદ્યોગમાં કામ કર્તા...
મોરબી : સીરામીક કંપનીને તાળાબંધી કરવાની મજૂરોની ચીમકી
હક્ક હિસ્સા મામલે સીરામીક એકમ સામે ભૂખ હડતાલ કરીને લડત ચલાવતા હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આઠ મજૂરોએ રાજ્યપાલને રજુઆત કરી
મોરબી : મોરબીના...
મોરબીમાં 17 સીરામીક કંપની સાથે કરોડોની છેતરપીંડી કરનાર વડોદરાનો વેપારી ઝડપાયો
સીરામીકની ટાઇલ્સ ખરીદીને ઉધોગકારોના પૈસા ડુબાડી દેવામાં આરોપી માહિર ખેલાડી હોવાનું ખુલ્યું
મોરબી : મોરબીમાં 17 સીરામીક કારખાનાના માલિકો સાથે વિશ્વાસ કેળવીને વડોદરાના વેપારીએ ટાઇલ્સની...
મોરબીમાં સીરામીક એકમ સામે ભૂખ હડતાલ બેઠેલા મજૂરોને ન્યાય આપો : કલેકટરને રજુઆત
માનવ ગરીમાં યોજનાના ફોર્મમાં ૨૦ના સ્ટેમ્પ પર નોટરી કરવાના નામે થતા ભ્રષ્ટાચાર તેમજ લીલાપર પ્રા. શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો સમય બદલવા મામલે પણ રજુઆત
મોરબી...
ફ્રોડ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : મોરબી સીરામીક એસો. આકરા પાણીએ
મોરબીના ૧૭ સીરામીક ઉદ્યોગ સાથે ઠગાઈ થવા મામલે સીરામીક એસો.દ્વારા કડક કાર્યવાહી કરવા પોલીસને પણ રજુઆત
મોરબી : મોરબીમાં ૧૭ જેટલા સીરામીક ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને...
હવે બિલ, ઇનવોઇસમાં પણ પાકિસ્તાન મુર્દાબાદ : સિરામિક ઇન્ડસ્ટ્રીઝનો આક્રોશ
મોરબી શ્રીજી સિરામિક ઇન્ડસ્ટ્રીઝે અનોખી દેશદાઝ બતાવી તમામ સ્ટેશનરીમાં પાકિસ્તાન મુર્દાબાદ સ્લોગન છપાવ્યા
મોરબી : મોરબીની વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પુલવામાંના બર્બરતાપૂર્ણ હુમલા બાદ...
મોરબી સીરામીક એસો.ની પેહલથી ફાળો ૧.૪૦ કરોડને પાર : જુઓ કઈ કઈ કંપનીએ આપ્યું...
દેશની સુરક્ષા પાછળ પ્રાણ ન્યોછાવર કરી દેનાર શહીદોના પરિવારો માટે ૬૫૦ ઉદ્યોગપતિઓએ દાનની સરવાણી વ્હાવી : સહાયનો ધોધ વરસવાનું હજી પણ યથાવત
મોરબી : મોરબી...
શહિદ જવાનોના પરિવારજનોને સન્માનભેર મોરબી બોલાવી હાથો હાથ ફંડ અપાશે : સીરામીક એસોસિએશન
ભારત વિકાસ પરિષદ અને માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ
મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામાં માં થયેલા આંતકી હુમલામાં સીઆરપીએફના ૪૪ - ૪૪ જવાનો...