મહેન્દ્રનગરની તક્ષશીલા વિદ્યાલયમાં બાલકલા પ્રદર્શન યોજાયું
મોરબી : આજ રોજ મહેન્દ્રનગરની તક્ષશીલા વિદ્યાલય ખાતે બાલકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચિત્રકામ, વિવિધતામા એકતા, ભરતકામ, પ્રાચિન ચીજવસ્તુઓ, લુપ્ત બાળરમતો, વિજ્ઞાનના...
યોગ ગુરુએ પી.જી.પટેલ કોલેજના છાત્રોને યોગની ટિપ્સ આપી
મોરબીની પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં યોગ દિવસની ઉજવણી કરાઈ : આ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષથી નિયમિત યોગ કરાવાય છે
મોરબી : મોરબીની પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં યોગ...
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રક્તદાન કેમ્પમાં ૧૨૫ બોટલ રક્ત એકત્રિત થયું
કોલેજના ૨૫૦ વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરાયા
મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજ અને એચડીએફસી બેંકના સયુંકત ઉપક્રમે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૨૫ બોટલથી વધુ રક્ત એકત્રિત થયું...
મોરબીની સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરાઈ
મોરબી : આજે 19 ફેબ્રુઆરી એટલે કે સૂર્યનમસ્કાર દિવસ છે. સૂર્યનમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્યનમસ્કાર દ્વારા સૂર્યદેવને વંદન કરવામાં આવે...
મોરબી : સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ગુરૂવારથી જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન
ત્રી દિવસીય પ્રદર્શનનું જિલ્લા કલેકટરના હસ્તે ઉદ્દઘાટન કરાશે, ઉદ્દઘાટન પ્રસંગે અધિકારીઓ અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
મોરબી : મોરબીના નવા સાદુળકા ગામે આવેલ સર્વોપરી વિદ્યા સંકુલ...
સંસ્કૃતમાં મહાભારતની વિદુરનીતિ પર પીએચડી કરતી મોરબીની મુસ્લીમ યુવતી
ધો. 7 થી સંસ્કૃત વિષયને કારકિર્દીનું લક્ષ્ય બનાવીને સ્નાતક, અનુસ્તાક અને એમફીલમાં અનેક કિર્તીમાનો મેળવ્યા છે : કુરાન અને ગીતામાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ...
મોરબી : લોકડાઉનમાં GCERTના માધ્યમથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ ઉપલબ્ધ
મોરબી : કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત વર્તમાન સમય સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય માટે વિપરીત અને પ્રતિકૂળ છે ત્યારે હાલ લોકડાઉન લાગુ હોવાથી તમામ પ્રાથમિક...
મોરબી ગુરૂકુલમાં શનિવારે છઠ્ઠો વાર્ષિકોત્સવ અને શાકોત્સવ ઉજવાશે
સમારોહમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, ભાવિકો અને વાલીઓ વિશાળ સંખ્યામા રહેશે ઉપસ્થિત
મોરબી : મોરબીમાં સ્વામિનારાયણ ગુરૂકુલમાં આગામી તા. ૨ને શનિવારે છઠ્ઠા વાર્ષિકોત્સવ અને દિવ્ય શાકોત્સવનું...
મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર આજે બોર્ડના છાત્રોને લાઈવ માર્ગદર્શન આપશે ગિજુભાઈ ભરાડ
મોરબી અપડેટ તથા તપોવન વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આયોજન
મોરબી : આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આવી રહી...
મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ નવયુગ વિદ્યાલયનો દ્વિદશાબ્દિ મહોત્સવ ઉજવાયો
નવયુગ વિધાલયને 20 વર્ષ પુરા થતા સંસ્થાના ઉચ્ચ હોદા પર બિરાજમાન 29 ભૂતપૂર્વ વિધાર્થીઓ અને હાલના 17 તેજસ્વી છાત્રો અને 16 શિક્ષકો અને 300...