Saturday, September 28, 2024

મોરબીના જીવાપર નિવાસી વાલજીભાઈ કણઝારીયાનું અવસાન

મોરબી : મોરબીના જીવાપર નિવાસી વાલજીભાઈ નરશીભાઈ કણઝારીયા (ઉં.વ. 77) તે કાનજીભાઈ વાલજીભાઈ કણઝારીયા (મો.નં. 97127 81972), મગનભાઈ વાલજીભાઈ કણઝારીયા (મો.નં. 99799 35400) તથા...

મોરબી નિવાસી કાંતિલાલ સેજપાલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ નારણજીભાઈ સેજપાલ (કરાંચીવાળા) તે ગં.સ્વ. ભગવતીબેન સેજપાલના પતિ, ઈશ્વરભાઈ (એમ.જી.એસ.પ્લાસ્ટિકવાળા) (મો.નં. 94291 67345), હિનાબેન મુકેશભાઈ કોટકના પિતા, સ્વ. મહેશભાઈ...

મોરબી : નિકુંજભાઈ અશ્વિનભાઈ આડેસરાનું નિધન, કાલે શુક્રવારે બેસણું

  મોરબી : ૐ જે.પી. જવેલર્સવાળા નિકુંજભાઈ અશ્વિનભાઈ આડેસરા તે અશ્વિનભાઈ જેઠાલાલ આડેસરાના પુત્ર, પ્રશાંતભાઈના ભાઈ, નટવરલાલ તથા સંજયભાઇના ભત્રીજાનું તા.16ને ગુરૂવારના રોજ અવસાન થયેલ...

મોરબી નિવાસી કુંદનબેન ચતવાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્વ. ગુણવંતરાય મોતીલાલ ચતવાણીના ધર્મપત્ની કુંદનબેન ગુણવંતરાય ચતવાણી (ઉં. વ. 82) તે સ્વ. દિપકભાઈ ચતવાણી તથા મીનાબેન ચંદ્રેશકુમાર રાયચુરાના માતા,...

લીલાપર નિવાસી નનીબેન ઠાકરશીભાઈ દેથરીયાનું અવસાન

મોરબી : મોરબીના લીલાપર નિવાસી દેથરીયા નનીબેન ઠાકરશીભાઈ (ઉ.વ.૯૦) તે નિલેશભાઈ ઠાકરશીભાઈ દેથરીયા (NT Studio), ભાવેશભાઈ ઠાકરશીભાઈ દેથરીયાના માતાનું તા. ૧૬ને ગુરુવારે અવસાન થયું...

જોડીયાઃ પીઠડ નિવાસી મગનભાઈ નેશડીયાનું અવસાન

જોડીયાઃ પીઠડ નિવાસી મગનભાઈ રણછોડભાઈ નેશડીયા તે અમરશીભાઈ નેશડીયા તથા ગોવિંદભાઈ નેશડીયાના પિતાનું તારીખ 14-3-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે.

મોરબીના જીવતીબેન હંસરાજભાઈ કગથરાનું અવસાન

મોરબી: કગથરા જીવતીબેન હંસરાજભાઈ (ઉ.વ.૮૦) તે નરેન્દ્રભાઇ કગથરાના માતા, આનંદભાઈ કગથરાના દાદીનું તા. ૧૨ને રવિવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૬ને ગુરુવારે સવારે...

મોરબી : લાખાણી હાજીઅનવરભાઈ હાજીફતેમામદભાઈ રાઉમાનું અવસાન

મોરબી : મર્હુમ લાખાણી હાજી અનવરભાઈ હાજી ફતેમામદભાઈ રાઉમા (સહયોગ સ્કૂલવાળા)નો ઈન્તેકાલ થયેલ છે. તેઓની જીયારત તારીખ 14 માર્ચ ને મંગળવારે સવારે 10 વાગ્યે...

મોરબી નિવાસી નૌતમલાલ ઝીંઝુવાડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સોની વલ્લભદાસ કરસનદાસ ઝીંઝુવાડીયાના પુત્ર નૌતમલાલ વલ્લભદાસ ઝીંઝુવાડીયા (આમરણવાળા) તે તરુણભાઈ, કિરીટભાઈ તથા અમિતભાઈના પિતાનું તારીખ 12-3-2023 ને રવિવારના રોજ...

મોરબી નિવાસી ભાનુબેન પાંચોટીયાનું અવસાન 

મોરબી : મૂળ લક્ષ્મીનગર, હાલ મોરબી નિવાસી ભાનુબેન હરજીવનભાઈ પંચોટિયા તે સવસાણી ડિમ્પલબેન અશ્વિનભાઈના માતા, સવસાણી અશ્વિનભાઈ પ્રભુલાલના સાસુ અને સવસાણી જુહી અશ્વિનભાઈના નાનીનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના શનાળા નજીક હોટલ પાસે મિસફાયરિંગની ઘટના : એકને ઇજા 

હોથલ હોટલ પાસે મિત્ર પાસે રહેલું હથિયાર જોવા જતા ફાયરિંગ થયાની ચર્ચા મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ એક હોટલે બેઠેલા મિત્રો હથિયાર જોતા હતા...

 ટંકારા પંથકમાં પણ મેઘરાજાની સટાસટી શરૂ

ટંકારા : ટંકારા પંથકમાં પણ આજે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે....

મોરબી, માળિયા અને હળવદમાં રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોરબી, માળિયા અને હળવદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભર...

મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ બન્યો જીવલેણ : ગાય અને બકરીનો ભોગ લીધો

કોઈ વ્યક્તિને શોર્ટ લાગે તે પહેલાં પીજીવીસીએલ કાર્યવાહી કરે તે જરૂરી મોરબી : મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ જીવલેણ બન્યો છે. આ પોલે ગઈકાલે એક બકરી...