મોરબી નિવાસી ભાનુબેન પાંચોટીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ લક્ષ્મીનગર, હાલ મોરબી નિવાસી ભાનુબેન હરજીવનભાઈ પંચોટિયા તે સવસાણી ડિમ્પલબેન અશ્વિનભાઈના માતા, સવસાણી અશ્વિનભાઈ પ્રભુલાલના સાસુ અને સવસાણી જુહી અશ્વિનભાઈના નાનીનું તારીખ 12-3-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે.

- text

- text