Saturday, September 28, 2024

જિ.પં. સદસ્ય અમુભાઈ હુંબલના દાદા અરજણભાઈ હુંબલનું ૧૦૨ વર્ષની વયે અવસાન

મોરબી : કરોલી નિવાસી અરજણભાઇ દેવશીભાઈ હુંબલ (ઉ.વ.૧૦૨) તે રાણાભાઇ (પ્રમુખ આહિર સમાજ જોડિયા), લખમણભાઇ, કાનજીભાઇ, સવજીભાઇ અને જેસંગભાઈના પિતા તથા અમુભાઈ (સદસ્ય જિલ્લાપંચાયત-મોરબી),...

અવસાન નોંધ : મોરબી ઘડિયાળ ઉદ્યોગના મોભી રજુભાઇ મહેતાનું નિધન

મોરબી: મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં મોભી ગણાતા મહેતા કલોક વાળા રજનીભાઇ (રજુભાઇ) જયન્તીલાલ મહેતા તે કુમારભાઈ, શારદભાઈ, બીપીનભાઈ તથા પ્રફુલાબેન અશોકભાઈ દોશી,અને આશાબેન ગીરીશભાઈ દોશી...

અવસાન નોંધ : મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડીયાના પિતાનું અવસાન

મોરબી : પરબતભાઇ વિરમભાઇ અવાડીયા(ઉ.85) (મુ. વેણાસર તા. માળીયા મિયાણા) તે મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન દેવાભાઇ અવાડીયા, ચંદુભાઈ અવાડીયા, અમુભાઈ...

અવસાન નોંધ (મોરબી) : રમેશભાઈ અમરશીભાઈ નારણીયા (પ્રજાપતિ) (પૂજા STD PCO વાળા)

અવસાન નોંધ (મોરબી) : રમેશભાઈ અમરશીભાઈ નારણીયા (પ્રજાપતિ) (પૂજા STD PCO વાળા) (ઉ.52) તે અમરશીભાઈ કુંવરજીભાઇ નારણીયાના પુત્ર તેમજ બટુકભાઈના ભત્રીજા, વિનુભાઇના મોટાભાઈ તથા...

અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80)

  અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80) તે સ્વઃ શાંતિલાલ લીલાધરભાઇ ભોજાણીના પત્ની તથા જ્યોત્સનાબેન, શોભનાબેનના માતા તેમજ હસુભાઈ હીરાભાઈ પંડિતના સાસુનું...

100 વર્ષના યુવા વકીલ નવલચંદભાઈ કારીયાનું અવસાન..

ઉમદા વ્યકિતત્વ ધરાવતા અને પ્રખર ધારાશાસ્ત્રી શ્રી નવલચંદભાઈ કારીયાનું તા.10/05/2017 ના રોજ રાત્રે 11.30 વાગ્યે અવસાન થયેલ છે.100 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેવી...

અવસાન નોંધ : ધરોડીયા ધનજીભાઈ દેવકણભાઈ- પ્રજાપતિ (મોડપર વાળા)નું તારીખ 8/5/17ને સોમવારે અવસાન થયેલ...

ધરોડીયા ધનજીભાઈ દેવકણભાઈ- પ્રજાપતિ (મોડપર વાળા)નું તારીખ 8/5/17ને સોમવારે અવસાન થયેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે..ઓમ શાંતિ સદગતનું બેસણું તારીખ 12/5/17ને શુક્રવારે સાંજે 4 થી 6...

મોરબી : દિવ્યભાસ્કરના પત્રકાર રવિ નિમાવતના નાનીમાં (લુંટાવદર નિવાસી) સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧)નું અવશાન

  મોરબી : લુંટાવદર નિવાસી સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧) તે સ્વ. હરિરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી, પરશુરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી અને મહિપતભાઈ કાશીરામભાઈ દેવમુરારીના માતા તેમજ દિવ્યભાસ્કર ના...

અવસાન નોંધ

ગજડી ના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત સ્વ: ગોપાલદાસ ચમ્નદાસ રામાવત ના માતા વસંતબેન (વસુબેન) ચમનદાસ રામાવત (ઉ.૮૨) તે કીર્તિકુમાર , સાગરભાઈ, સુભાસભાઈના દાદી તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના શનાળા નજીક હોટલ પાસે મિસફાયરિંગની ઘટના : એકને ઇજા 

હોથલ હોટલ પાસે મિત્ર પાસે રહેલું હથિયાર જોવા જતા ફાયરિંગ થયાની ચર્ચા મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ એક હોટલે બેઠેલા મિત્રો હથિયાર જોતા હતા...

 ટંકારા પંથકમાં પણ મેઘરાજાની સટાસટી શરૂ

ટંકારા : ટંકારા પંથકમાં પણ આજે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે....

મોરબી, માળિયા અને હળવદમાં રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોરબી, માળિયા અને હળવદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભર...

મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ બન્યો જીવલેણ : ગાય અને બકરીનો ભોગ લીધો

કોઈ વ્યક્તિને શોર્ટ લાગે તે પહેલાં પીજીવીસીએલ કાર્યવાહી કરે તે જરૂરી મોરબી : મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ જીવલેણ બન્યો છે. આ પોલે ગઈકાલે એક બકરી...