મોરબીમાં સામાકાંઠે કર્ણાટક હનુમાનજી મંદિરે બટુક ભોજન સાથે આતશબાજી

- text


મોરબી : મોરબીમાં સામાંકાંઠે રામકૃષ્ણનગરમાં શ્રી કર્ણાટક હનુમાનજી મંદિર ખાતે છેલ્લા 15 વર્ષથી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ બાલાજી મિત્ર મંડળ દ્વારા બાળકોને બટુક ભોજન તેમજ સરબતની પ્રસાદી આપી હનુમાન જયંતિ ઉજવાય હતી. આ સાથે સાંજે ફટાકડાની આતશબાજી સાથે મહાઆરતી કરવામા આવી હતી. આ તકે સોસાયટીના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text