મોરબીના ધારાશાસ્ત્રી પી.ડી.માનસેતા નોટરી બન્યા

- text


મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે નોટરી તરીકે સિનિયર વકીલોની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્ય પ્રાણલાલ ધનજીભાઈ માનસેતા પણ નોટરી બન્યા છે. તેઓની નોટરી તરીકે પસંદગી થતા તેઓ ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.

- text