- text
મોરબી : ઉત્તર-પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં ફુલેરા-માદર વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા તેના નિર્ધારિત રૂટ મારવાડ જંકશન- અજમેર- ફૂલેરા જંક્શનને બદલે બદલાયેલા રૂટ મારવાડ જંકશન-જોધપુર જંકશન-મેડ઼તા રોડ જંકશન-ફૂલેરા જંકશનથી ચાલશે.
- text
- text