મોરબી : મિન્ટુભાઈ ગીરીશચંદ્ર રાવલનું તા. 13નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને ગુરુવાર, સાંજે -૩ થી ૫- કલાકે એમનાં નિવાસ સ્થાને રામકો હાઉસિંગ સોસાયટી, ઘુંટુ ખાતે રાખેલ છે.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...
મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...