મોરબી : માળીયા તાલુકાના તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરિયાને ફરજ મોકૂફ કરાયા બાદ તેઓએ વિકાસ કમિશનર સમક્ષ કરેલી અપીલ બાદ કેસ રિમાન્ડ કરવામાં આવતા તરઘરી ગામના સરપંચને પુનઃસ્થાપિત કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...
મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...