માળીયાના તરઘરી ગામના સરપંચને પુનઃ સ્થાપિત કરવા આદેશ

- text


મોરબી : માળીયા તાલુકાના તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરિયાને ફરજ મોકૂફ કરાયા બાદ તેઓએ વિકાસ કમિશનર સમક્ષ કરેલી અપીલ બાદ કેસ રિમાન્ડ કરવામાં આવતા તરઘરી ગામના સરપંચને પુનઃસ્થાપિત કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

- text

- text