જામનગરમાં વસવાટ કરતા બગથળા ગામના પરિવારજનોનું સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : જામનગરમાં વસવાટ કરતા મોરબીના બગથળા ગામના વતની પરિવારજનોનું સ્નેહમિલન ગઈકાલે 6 જાન્યુઆરી ને શનિવારના રોજ જામનગર ખાતે યોજાયું હતું

ગઈકાલે તા. 6 જાન્યુઆરીના રોજ જામનગર નજીક આવેલા આશીર્વાદ રિસોર્ટ ખાતે મૂળ બગથળાના વતની પરિવારજનોનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20 થી વધુ પરિવારો જોડાયા હતા. તમામ પરિવારજનોએ ગામની જૂની યાદોને વાગોળી સંસ્મરણો તાજા કર્યા હતા અને ત્યાર બાદ પરિવાર સાથે સ્વરુચિ ભોજન માણ્યું હતું.

- text

- text