મોરબીમાં ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ત્રણ ખેડૂતોને ચેક અર્પણ કરાયા

- text


મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજે યોજાયેલી સામાન્ય સભામાં ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ત્રણ ખેડૂતોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

- text

મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ત્રણ ખેડૂતો કરશનભાઇ ભગવાનજીભાઈ ભાડજા- સુલતાનપુર, દિલીપભાઈ નાનજીભાઈ ભાગીયા- મિતાણા !અને વસંતભાઈ મોહનભાઇ ફેરફ – જબલપુરને ચેરમેન ભવાનભાઈ ભાગીયા, સભ્ય મનહરભાઈ બાવરવા સહિતના હસ્તે ચેક વિતરણ કરાયો હતો.

- text