મોરબીના કેશર ફિઝીયોથેરાપી ક્લિનિકમાં કાલે શનિવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 

- text


મોરબી : મોરબીમાં શીવ કોમ્પલેક્ષમાં બીજા માળ પર આવેલા કેશર ફિઝીયોથેરાપી ક્લિનિક ખાતે તા. 9 ને શનિવારે સવારે 9 થી 12 અને સાંજના 5 થી 8 કલાકે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. મીતલ રૈયાણી દ્વારા કાંડા અને પગની પેનીના દુ:ખાવાનું વિનામુલ્યે ચેકઅપ કરી આપવામાં આવશે તેમજ નિદાન કરી આપવામાં આવશે. જે લોકોએ આ કેમ્પનો લાભ લેવો હોય તેમણે પોતાનું નામ +91 9727841107 પર નોંધાવવાનું રહેશે.

- text

- text