મોરબીમાં વીજશોક લાગતા વાછરડીનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીમાં ઠેકઠેકાણે આવેલા લોખંડના વીજ થાંબલા જોખમી બન્યા છે ત્યારે આજે શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર જડેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા લોખંડના વીજ થાંભલામાં વરસાદને કારણે શોટ સર્કિટ થતા એક વાછરડીને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ સંજોગોમાં શહેરના નાગરિકોએ આવા જોખમી વીજ થાંભલાઓથી દૂર રહેવું હિતાવહ છે.

- text

- text