મોરબીના એસ.એસ.ગૃપ-બજાર લાઈન દ્વારા જનમાષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબીમાં છેલ્લા 13 વર્ષથી પારંપરિક વાતાવરણમાં જનમાષ્ટમી પર્વનું આયોજન કરી રહેલા એસ.એસ.ગૃપ બજાર લાઈન દ્વારા આ વર્ષે પણ જનમાષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનમાષ્ટમી મહોત્સવ અંતર્ગત નહેર ગેટની અંદર આવેલી બજાર લાઈનમાં બપોરના 12 કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને ઉજવણીમાં ઉપસ્થિત રહેવા એસ.એસ.ગૃપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text