મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે નાગપંચમીએ નાગદેવતાએ દર્શન દીધા

- text


મોરબી : ગઈકાલે નાગ પંચમી હોય નાગ દેવતાના દર્શન કરવાનું મહાત્મ્ય હોય છે ત્યારે મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આવેલા રાફડા પર સ્વયં નાગદેવતાએ દર્શન દીધા હતા.નાગપાંચમના દિવસે સ્વયંભૂ શોભેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં રહેલા રાફડા ઉપર નાગદેવતાએ દર્શન દેતા મંદિરે આવેલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

- text