વાંકાનેરમાં પાણી ચડાવવાની મોટરમાંથી વીજ શોક લગતા યુવાનનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેરની એશિયાના સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ તરશીભાઇ ધરજીયા ઉ.40 નામના યુવાનને પોતાના ઘેર પાણી ચડાવવાની મોટરમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું,બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text