સાળંગપુર જવા નીકળેલ માળીયા વનાળિયા સોસાયટીનો યુવાન લાપતા 

- text


મોરબી : મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં રહેતો દિલીપ છગનભાઇ સોલંકી ઉ.28 નામનો યુવાન ગત તા.23 જૂનના રોજ ઘેરથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા બાદ આજદિન સુધી ઘેર પરત ન આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે.

- text

- text