- text
મોરબી : મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં રહેતો દિલીપ છગનભાઇ સોલંકી ઉ.28 નામનો યુવાન ગત તા.23 જૂનના રોજ ઘેરથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા બાદ આજદિન સુધી ઘેર પરત ન આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે.
- text
- text