મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા 30 જુલાઈએ સરસ્વતી સન્માન યોજાશે

- text


મોરબી : મોરબી, માળીયા (મી.)ના રામાનંદી સાધુ સમાજ દ્વારા આગામી તારીખ 30 જુલાઈ ને રવિવારના રોજ મોરબી ખાતે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે.

- text

રામાનંદીય સાધુ સમાજ મોરબી દ્વારા શ્રી રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે આ સરસ્વતી સન્માન સમારોહ 30 જુલાઈ ને રવિવારે સવારે 9 કલાકે યોજાશે. જેમાં ધોરણ 1 થી 9ના જે વિદ્યાર્થીઓને 80 ટકાથી વધુ અને ધોરણ 10 થી 12માં 75 ટકાથી વધુ હોય તેઓએ 1 જુલાઈ થી 10 જુલાઈ સુધીમાં માર્કશીટ જમા કરાવવા જણાવાયું છે. માર્કશીટ જમા કરાવવા માટે 1) રામાનંદ ભવન (ભુપતભાઈ અગ્રાવત- 9825643742), 2) હિતેષભાઈ રામાવત (મોરબી- 9426316904), 3) રવિભાઈ રામાનુજ (નાની વાવડી- 7575047676), 4) જીતેન્દ્રભાઈ રામાવત (શિવગંગા નાની વાવડી- 9979912775), 5) પરેશભાઈ રામાવત (રિલીફનગર-96 મોરબી- 8320271511), 6) હિતેષભાઈ રામાવત- 9638333269નો સંપર્ક કરવા જણાવાયું છે. જે માર્કશીટ જમા કરાવશે તેઓને જ સન્માનિત કરાશે..

- text