મોરબીના જુના જાંબુડિયા ગામે તળાવમાં ન્હાવા પડેલા સગીરનું મોત 

- text


મોરબી : મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે તળાવમાં ન્હાવા ગયેલા સંતોષ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ઉ.17 નામના સગીરનું તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text