વાવાઝોડામાં ઉમદા કામગીરી કરનાર વીજકર્મીઓનું રાજપુત કરણી સેના દ્વારા સન્માન

- text


મોરબી : બીપરજોય વાવાઝોડામાં પોતાના જીવના જોખમે રાત દિવસ વીજકર્મીઓએ કામ કર્યું છે. એમાય ચાલુ વરસાદે મોરબીની જનતાને અગવડતા ન પડે એ માટે ઘુટુ વિસ્તારના વીજ કર્મચારીઓએ સેવા આપી એ સરાહનીય છે. એ માટે આજ રોજ રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લા ટીમે સર્વે વીજ વિભાગના અધિકારીઓનુ અને કર્મચારીઓનું સન્માન કર્યું હતું.

આ તકે રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહજી જાડેજા, તાલુકા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, શહેર પ્રમુખ અશોકસિંહજી ચુડાસમા, શહેર મંત્રી રવિરાજસિંહજી જાડેજા, શહેર સહમંત્રી મિહિરસિંહ જાડેજા, અશોકસિંહજી ઝાલા જોડ્યા હતા.

- text

- text