હળવદમાં વાવાઝોડામાં શ્રીજી હોસ્પિટલ વિનામૂલ્યે તબીબી સેવા આપશે

- text


હળવદ : મોરબી જિલ્લામા બીપોરજોય વાવઝોડાની આફત વચ્ચે હળવદમાં વાવાઝોડા દરમિયાન મેડિકલ સહિત ઇમરજન્સી તબીબી સેવાની જરૂર પડે તો માનવતા નિભાવવા શ્રીજી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ આગળ આવી છે. હળવદમાં વાવઝોડા દરમિયાન શ્રીજી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ફ્રીમાં તમામ તબીબી સેવા આપશે. માટે વાવઝોડા દરમિયાન કોઈપણ વ્યક્તિને ઇમરજન્સી તબીબી કે મેડિકલ સેવાની જરૂર પડે તો મો.7490913666 અને 7490913777 ઉપર કોલ કરવાની અપીલ કરવામાં આવી છે.

- text

- text