જેતપર ગ્રામ પંચાયત દ્વારા 300 લોકોને સુરક્ષિત સ્થળે અપાયો આશરો

- text


મોરબી : વાવાઝોડાને પગલે જેતપર ગ્રામ પંચાયત દ્વારા આસપાસ રહેતા ખેત મજૂરો ઉપરાંત જોખમી સ્થળે રહેતા 300 જેટલા લોકો માટે રહેવાની વ્યવસ્થા તાલુકા કન્યા શાળા ખાતે કરવામાં આવી છે. આ સાથે તમામ લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ અસરગ્રસ્તોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે આગેવાનો સતત ખડેપગે રહ્યા છે.

- text

- text