મોરબીના નાગડાવાસમા વયોવૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા રવાભાઈ અરજણભાઈ બોરીચા ઉ.70 નામના વયોવૃદ્ધે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text