તા.27મીએ મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ સારવાર આપશે

- text


મોરબી: મોરબીના કેસર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં આગામી તા.27 મેના રોજ ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડોક્ટર સારવાર અપાશે, ગુજરાતના જાણીતા અને અનુભવી ડોકટર ડો.સવજી નકુમ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં હાજરી આપશે.

મોરબીના સર્કિટ હાઉસ રોડ પર શિવ કોમ્પલેક્ષના બીજા માળે આવેલા ડો. મિતલ રૈયાણીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં 27 મે ને શનિવારે સવારે 9-30 થી 12 વાગ્યા સુધી જાણીતા ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ સેવા આપશે. જેમાં બાળ વિકાસમાં થતી તકલીફ સહિતની સારવાર કરવામાં આવશે.

- text

- text