મોરબી : રીટાબેન બલદેવભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી: સોલંકી રીટાબેન બલદેવભાઈ તે સ્વ. અંબાલાલ મગનલાલ ચંદ્રેસરા, સ્વ. ભગવતીબેન અંબાલાલ ચંદ્રેસરાના દીકરી, ભરતભાઈ અંબાલાલ ચંદ્રેસરા (બોનીઓટો વાળા)ના મોટા બહેન, તૃપ્તિબેન ભરતભાઈ ચંદ્રેસરાના નણંદનું તા. ૧૯ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૨ મે ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન અરૂનોદય નગર, ૧૫૪, સામાકાંઠે, ઉમા ટાઉનશીપ ગેઈટ સામે, મોરબી ખાતે રાખ્યું છે. મોરબી-૯૯૨૫૧ ૧૨૧૧૧, ૯૯૨૫૦૧૨૧૧૧

- text

- text