મોરબી નિવાસી વસંતબેન નારણદાસ કોટકનું અવસાન

- text


મોરબી: કોટક વસંતબેન નારણદાસ (ઉ.વ.૮૫) તે વિનોદભાઈ, શારદાબેન, જોશનાબેન, ભાવનાબેન, ભારતીબેન, ઉષાબેન, હર્ષાબેનના માતા, સ્વ. વલ્લભભાઈ એન. કારીયા(ધ્રોલ) ના બહેનનું તા. ૨૦મે ના અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૨૨ મે ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે રાખી છે.

- text

- text