જેતપર (મચ્છુ) નિવાસી ભુપતભાઇ શામજીભાઈ કંડીયાનું અવસાન

- text


મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી ભુપતભાઇ શામજીભાઈ કંડીયા તે રોનકભાઇ ભુપતભાઇ કંડીયાના પિતા, અમરશીભાઈ ઠાકરશીભાઈ કંડીયાના ભત્રીજા તથા ભરતભાઈ અમરશીભાઈ કંડીયા, રાજેશભાઇ ભુદરભાઈ કંડીયા, અશોકભાઈ અમરશીભાઈ કંડીયાના ભાઈનું તા. 19ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને રવિવારના રોજ સાંજે 4થી 6 તેમના જેતપર (મચ્છુ) ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text