મોરબી નિવાસી શામજીભાઈ દેવકરણભાઈ ધરોડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ધરોડીયા શામજીભાઈ દેવકરણભાઈ (ઉ.વ.૬૩) તે સંજયભાઈ ( ૯૧૦૪૦૭૨૦૯૮), વિજયભાઈ ( ૯૯૦૯૦૮૧૨૮૯) અને નિલેષભાઈના પિતાનું તા.૧૯મે ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૨મે ને સોમવારે બપોરના ૩ થી ૬ કલાકે રચના હોલ, રચના સોસાયટી, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text