મોરબી નિવાસી ધરમશીભાઈ વડસોલાનું અવસાન

- text


મોરબી : મૂળ રંગપર હાલ મોરબી નિવાસી ધરમશીભાઈ ગંગારામભાઈ વડસોલા (ઉં.વ. 72) તે ગં.સ્વ. વિજ્યાબેન ધરમશીભાઈ વડસોલાના પતિ, ચિરાગભાઈ ધરમશીભાઈ વડસોલા (મો.નં. 9727716062) તથા કલ્પેશભાઈ ધરમશીભાઈ વડસોલા (મો.નં. 9265749149)ના પિતાનું તારીખ 27-4-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-4-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભ દે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે મું. વિરાટનગર (રં.), શ્રી બુટભવાની માતાજીના મંદિરે રાખવામાં આવ્યું છે.

- text

- text