14 એપ્રિલે નવલખી ગામે માતાજીનો માંડવો અને મહાપ્રસાદ યોજાશે

- text


માળીયા : માળીયા તાલુકાના નવલખી ગામે આગામી તારીખ 14 એપ્રિલના રોજ મેલડી માતાજીના માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત નવલખી ગામ દ્વારા 14 એપ્રિલ ને શુક્રવારના રોજ મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટાવાળી મેલડી માતાજીના મંદિરે માંડવો યોજાશે અને સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

- text

- text